શનિવાર, જૂન 26, 2010

કવિ - અનિલ જોશી

કવિતા લખવા કાયમ ઘણા શબ્દોની જરુર નથી એવું સાબિત થાય છે અનિલ જોશીના કાવ્ય સંગ્રહ - 'ઓરાં આવો તો વાત કરીએ'માંની આ કવિતા પરથી,

તું કવિ છે તારે તો
દિવો ઠરવો ના જોઈએ એ શરતે
વાવાઝોડાની આરતી ઉતારવાની છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો